Navratri 2022 – Durga Puja – નવરાત્રી પહેલા આટલી વસ્તુ ઘરમાંથી દુર કરો.
Navratri 2022 – Durga Puja : નવરાત્રિમાં મા દુર્ગાના આગમન પહેલા ઘરની સારી રીતે સફાઈ કરવી જરૂરી છે. એવું કહેવાય છે કે સ્વચ્છતા વિના ઘરમાં દેવીની પૂજા કરવી અશુભ છે. નવરાત્રિ ની સફાઈ દરમ્યાન કેટલીક ખાસ વસ્તુઓ એવી છે કે જે તમારા ઘરમાં હોય તો દુર્ગા માતા ના પ્રવેશ પહેલા ઘરમાં થી દુર કરવી જરૂરી…
વધારે માહિતી “Navratri 2022 – Durga Puja – નવરાત્રી પહેલા આટલી વસ્તુ ઘરમાંથી દુર કરો.” »